Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્‍ટરને મણિપુરમાં અત્‍યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્‍યાય અપાવવા માટે અરજ કરી હતી.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં શ્રી ભાવિક હળપતિ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ધીરૂભાઈ ધોડી સહિત આગેવાનો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્‍યુંહતું કે, મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આજે 40 દિવસ પુરા થવા છતાં મણિપુર સળગી રહ્યું છે જેના કારણે આક્રોશ છે. રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રીને દમણ કલેક્‍ટરાલયના માધ્‍યમથી આવેદનપત્ર આપી દોષિઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

Related posts

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં નાની દમણ કચીગામ ખાતેના સચિવાલયના સભાખંડમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે કરેલી બેઠક

vartmanpravah

દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્‍ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્‌ કરવા કલેક્‍ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

Leave a Comment