Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: ઝરોલી કાપડીપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મરહબા ફાર્મ હાઉસ ખાતે વનભોજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સઈદભાઈ તરફથી નવરાત્રી અને રોઝાના શુભ દિવસોમાં એમના ફાર્મ હાઉસ પર વિદ્યાર્થીઓ માટે વન ભોજનનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ જેમા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ, પિયુષભાઈ શાહ, હિતેશભાઈ, સરપંચ રેખાબેન, ફોરેસ્‍ટના કર્મચારીઓ, બીઆરસી, સીઆરસી સહિત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ વનભોજનના આયોજન બદલ મુખ્‍ય શિક્ષક મનોજસિંહ સોલંકી અને શાળાના સ્‍ટાફ મિત્રોએ સઈદભાઈ અને એમના પરિવારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment