Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીમાં 17 થી 19મી સપ્‍ટેમ્‍બર સુધી રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી આયોજીતત્રિ-દિવસીય સ્‍મિયર(ગર્ભાશય થેલી) અને મેમોગ્રાફી (સ્‍તન કેન્‍સર)ના નિઃશુલ્‍ક પરિક્ષણમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની આદિવાસી મહિલાઓ મળી કુલ 293 મહિલાઓએ લાભ લીધો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન અને સેવાભાવી સામાજિક સંસ્‍થા રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીની મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસની ધારી અસર જોવા મળી હતી.

Related posts

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

Leave a Comment