Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીમાં 17 થી 19મી સપ્‍ટેમ્‍બર સુધી રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી આયોજીતત્રિ-દિવસીય સ્‍મિયર(ગર્ભાશય થેલી) અને મેમોગ્રાફી (સ્‍તન કેન્‍સર)ના નિઃશુલ્‍ક પરિક્ષણમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની આદિવાસી મહિલાઓ મળી કુલ 293 મહિલાઓએ લાભ લીધો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન અને સેવાભાવી સામાજિક સંસ્‍થા રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીની મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસની ધારી અસર જોવા મળી હતી.

Related posts

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

Leave a Comment