July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુક્રવારથી શરૂ કરેલા વિકાસકામોના નિરીક્ષણનો દૌર આજે પણ ચાલુ જ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રશાસકશ્રીએ આજે નાની દમણના કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું નિરીક્ષણ કર્યું હતું અને દમણની સુંદરતામાં ઔર વધારાના હેતુથી બામણપૂજા ખાતે નિર્માણ પામનારા ગેટની પ્રતિકૃતિ નિહાળી અવલોન કર્યું હતું. દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેસંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને કામોને સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

Related posts

ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી ઈનરવ્‍હીલના શતાબ્‍દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્‍ચનું દાન અપાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah

Leave a Comment