Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: વર્ષો પહેલા ઈરાનથી આપણા હિન્‍દુસ્‍તાનમાં આવી વસેલા પારસી સમુદાયના મહાન ધર્મગુરુ વડા ખુરશેદ કેકોબાદ દસ્‍તુરજીને રામ જન્‍મભૂમિ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્‍થિત રહેવા આજે આમંત્રણ આપતા વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ શ્રી રાજેશભાઈ રાણાજી, શ્રી અજયભાઈ વ્‍યાસજી, શ્રી જિનેશભાઈ નહારજી, શ્રી ભરતભાઈ સોનીજી સાથે વલસાડ જિલ્લા અધ્‍યક્ષશ્રી પિયુષભાઈ શાહ, જિલ્લા ગૌરક્ષા અધ્‍યક્ષશ્રી અંકિતભાઈ શાહે ઉપસ્‍થિત રહી એઓના આશિર્વાદ મેળવવી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment