Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ કલા ગામ સ્‍થિત કે.બી.એસ. કંપનીમાં આઇ.ટી. વિભાગે કરેલો સર્વે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના કલા ગામ ખાતે આવેલ કે.બી.એસ. ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઈન્‍કમ ટેક્‍સ (આઇ.ટી.) વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણેમધ્‍ય રાત્રિના 12વાગ્‍યેથી જ ઈન્‍કમ ટેક્‍સ (આઇ.ટી.) વિભાગની ટીમ દોડી આવી હતી અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમ્‍યાન કંપની સંચાલકો સહિત કામદારોને પણ બહાર નીકળવા દીધા ન હતા. ઈન્‍કમ ટેક્‍સ વિભાગની ઓચિંતી સર્વે કામગીરીથી કામદારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જ્‍યારે કંપની સંચાલકોમાં ફફડાટ જોવા મળ્‍યો હતો.

Related posts

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

Leave a Comment