Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી અને કાલીમાતા સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં ઉપક્રમે મહાકાળી મહિલા મંડળ દ્વારા ‘‘મા સરસ્‍વતી” નાં પૂજન – અર્ચનનો ધાર્મિક કાર્યક્રમ ચણોદ કોલોનીનાં મહાકાળી મંદિરમાં સંપન્ન થયો હતો.
આ ધાર્મિક કાર્યકમમાં મંદિરનાં સ્‍થાપના સમયથી જ સંકળાયેલ ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાના સંયોજક મહેશભાઈ ભટ્ટ અને ઉદયસિંહ ઘોરપડે, કમલ સિંહ રાજપૂત વિગેરે ઉપસ્‍થિત રહી પૂજન – અર્ચનમાં ભક્‍તિભાવથી સામેલ થયા હતા.
કાર્યકમનાં આયોજકો બિડ્‍યુડ મંડલ, અવિજીત ઘોષ, બિમલસમોનંટા, સુકલા ઘોષ, સાથી કરમોકર, બિબ્‍હા સમોંતો, મીઠું શહા, આલોક બગ વિગેરેએ ધાર્મિક કાર્યકમનું સુંદર આયોજન કર્યું હતું.

Related posts

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

Leave a Comment