Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્‍શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મહારાષ્‍ટ્રમાં એક છતના ઉપરથી નીકળી રહેલ હાઈટેન્‍શન લાઈનની ચપેટમાં આવવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાનું દાદરા નગર હવેલીમાં પુનરાવર્તન નહીં થાય તે માટે તંત્રએ સાવધાની રાખવી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment