April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્‍શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મહારાષ્‍ટ્રમાં એક છતના ઉપરથી નીકળી રહેલ હાઈટેન્‍શન લાઈનની ચપેટમાં આવવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાનું દાદરા નગર હવેલીમાં પુનરાવર્તન નહીં થાય તે માટે તંત્રએ સાવધાની રાખવી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

દમણ જિ.પં.ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વાર્ષિક રમતોત્‍સવ સંપન્નઃ દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

Leave a Comment