Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્‍શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મહારાષ્‍ટ્રમાં એક છતના ઉપરથી નીકળી રહેલ હાઈટેન્‍શન લાઈનની ચપેટમાં આવવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાનું દાદરા નગર હવેલીમાં પુનરાવર્તન નહીં થાય તે માટે તંત્રએ સાવધાની રાખવી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

Leave a Comment