December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

સંઘપ્રદેશ પ્રશાસને સેલવાસના આદિવાસી ભવનને ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ કરી પ્રદેશના આદિવાસીઓને હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરેના પ્રશિક્ષણ માટે કરેલું સમર્પિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવન(એકલવ્‍ય ભવન)ની મુલાકાત લીધી હતી અને અંદર ચાલતા વિવિધ ક્‍લાસોનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનને ડેલકર પરિવારના તાબામાંથી મુક્‍ત કરી પ્રદેશના આદિવાસીઓને તેમના હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરે શિખવા માટે સમર્પિત કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આદિવાસી ભવનની આકસ્‍મિક મુલાકાત લઈ સ્‍થિતિની જાણકારી મેળવીહતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

Related posts

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

vartmanpravah

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

Leave a Comment