December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

સંઘપ્રદેશ પ્રશાસને સેલવાસના આદિવાસી ભવનને ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ કરી પ્રદેશના આદિવાસીઓને હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરેના પ્રશિક્ષણ માટે કરેલું સમર્પિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવન(એકલવ્‍ય ભવન)ની મુલાકાત લીધી હતી અને અંદર ચાલતા વિવિધ ક્‍લાસોનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનને ડેલકર પરિવારના તાબામાંથી મુક્‍ત કરી પ્રદેશના આદિવાસીઓને તેમના હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરે શિખવા માટે સમર્પિત કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આદિવાસી ભવનની આકસ્‍મિક મુલાકાત લઈ સ્‍થિતિની જાણકારી મેળવીહતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

Related posts

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

Leave a Comment