October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

સંઘપ્રદેશ પ્રશાસને સેલવાસના આદિવાસી ભવનને ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ કરી પ્રદેશના આદિવાસીઓને હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરેના પ્રશિક્ષણ માટે કરેલું સમર્પિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવન(એકલવ્‍ય ભવન)ની મુલાકાત લીધી હતી અને અંદર ચાલતા વિવિધ ક્‍લાસોનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનને ડેલકર પરિવારના તાબામાંથી મુક્‍ત કરી પ્રદેશના આદિવાસીઓને તેમના હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરે શિખવા માટે સમર્પિત કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આદિવાસી ભવનની આકસ્‍મિક મુલાકાત લઈ સ્‍થિતિની જાણકારી મેળવીહતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

ભિલાડ ખાતે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક

vartmanpravah

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment