Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્‍યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક બિન્‍દ્રાબિન ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી જીતુભાઈ માઢા તથા પૂર્વ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ અને અન્‍ય મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રદેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને કલ્‍યાણની કામના કરી હતી.
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં ભાગ લઈ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી તથા અન્‍ય મહાનુભાવોએ ભાવિક ભક્‍તોને પ્રેમથી પ્રસાદ પણ વિતરીત કર્યો હતો.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment