Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતીકાલથી દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ મોટી દમણમાં પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.
આવતીકાલે મોટી દમણ પટલારાના આંબાવાડી ખાતે મીટનાવાડમાં આવેલ શ્રી રામ મંદિરથી ભાજપના ઉમેદવાર અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પોતાના પ્રચારના શ્રીગણેશ કરશે. જેમાં મોટી સંખ્‍યામાં ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, મોરચા અને મંડળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે વિનંતી કરી છે.

Related posts

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

vartmanpravah

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

Leave a Comment