July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સાદડવેલ ગામના કુંભાર ફળીયા ખાતે રહેતા મહેશભાઈ મગનભાઈ પટેલના શેરડીના ખેતરમાં બુધવારની સવારના સમયે શેરડીની કાપણી ચાલી રહી હતી. દરમ્‍યાન એક દીપડો મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ વનવિભાગને કરતા દીપડાનો કબ્‍જો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી સાદકપોર નર્સરી ખાતે અગ્નિસંસ્‍કાર કરવામાં આવ્‍યોહતો.
જોકે મૃત મળી આવેલ દીપડો નર કે માદા હતી. અને મરણ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ આ દીપડો 10 થી 15 દિવસ પહેલા મૃત્‍યુ પામ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારે વનવિભાગની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

Leave a Comment