April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સાદડવેલ ગામના કુંભાર ફળીયા ખાતે રહેતા મહેશભાઈ મગનભાઈ પટેલના શેરડીના ખેતરમાં બુધવારની સવારના સમયે શેરડીની કાપણી ચાલી રહી હતી. દરમ્‍યાન એક દીપડો મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ વનવિભાગને કરતા દીપડાનો કબ્‍જો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી સાદકપોર નર્સરી ખાતે અગ્નિસંસ્‍કાર કરવામાં આવ્‍યોહતો.
જોકે મૃત મળી આવેલ દીપડો નર કે માદા હતી. અને મરણ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ આ દીપડો 10 થી 15 દિવસ પહેલા મૃત્‍યુ પામ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારે વનવિભાગની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

સરીગામમાં ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

Leave a Comment