April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

35 વર્ષિય સુરેશ રાજપૂતે કામ કરતા જીવંત વાયર વાયરને અડી જતા કરંટ લાગ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મોત ક્‍યારે અને કેવા સ્‍વરૂપે આવે તેની કોઈ વ્‍યાખ્‍યા નથી. કંઈક તેવી જ ઘટના વલસાડ કેરી માર્કેટમાં કાર્યરત એક ટાયરની દુકાનમાં આજે બુધવારે બપોરે દુકાનમાં કામ કરી રહેલ 35 વર્ષિય યુવાન જીવંત વાયરને અડકી જતા ઘટના સ્‍થળે જ યુવાનનું કરુણ મોત નિપજ્‍યું હતું.
વલસાડ પાવર હાઉસ પાસે કાર્યરત કેરી માર્કેટમાં પટેલ ટાયર નામની દુકાન આવેલી છે. દુકાનમાં સુરેશ રાજપૂત નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્‍યારે અચાનક જીવંત વાયરને અડી જતા યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ઘટનાની જાણ બાદ સિટી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુઆગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

Leave a Comment