October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

35 વર્ષિય સુરેશ રાજપૂતે કામ કરતા જીવંત વાયર વાયરને અડી જતા કરંટ લાગ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મોત ક્‍યારે અને કેવા સ્‍વરૂપે આવે તેની કોઈ વ્‍યાખ્‍યા નથી. કંઈક તેવી જ ઘટના વલસાડ કેરી માર્કેટમાં કાર્યરત એક ટાયરની દુકાનમાં આજે બુધવારે બપોરે દુકાનમાં કામ કરી રહેલ 35 વર્ષિય યુવાન જીવંત વાયરને અડકી જતા ઘટના સ્‍થળે જ યુવાનનું કરુણ મોત નિપજ્‍યું હતું.
વલસાડ પાવર હાઉસ પાસે કાર્યરત કેરી માર્કેટમાં પટેલ ટાયર નામની દુકાન આવેલી છે. દુકાનમાં સુરેશ રાજપૂત નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્‍યારે અચાનક જીવંત વાયરને અડી જતા યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ઘટનાની જાણ બાદ સિટી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુઆગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

Leave a Comment