Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ચણોદથી મોટી સંખ્‍યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે વાપીમાં જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
ચણોદ આંબેડકર ચોક પાસે હજારોની સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા. શણગારેલા વાહનો સાથે જય ભીમરાવના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી ભડકમોરા-ચાર રસ્‍તા-ગુંજન થઈને પરત ચણોદ આવી હતી. વાપી પોલીસના ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ નિકળેલી રેલી શાંતિપૂર્વ માહોલમાં પુર્ણ થઈ હતી. ભારતવર્ષ આજે પણ ડો.બાબા સાહેબને કૃતાર્થ છે. રાષ્‍ટ્રનું બંધારણ અને તેમની દિર્ઘ દૃષ્‍ટિ આધિન આજે લોકશાહી 75ના વર્ષ તેમના રચેલા બંધારણ આધિન પુર્ણ કર્યા છે. વાપીમાં ડો.બાબા સાહેબની જન્‍મ જયંતિ ખુબ ધૂમધામ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્‍ચે ઉજવાઈ હતી.

Related posts

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

Leave a Comment