October 31, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ કરી છે. જેમનું કાર્યાલય સેલવાસ મ્‍યુનિસિપલ ભવનના પહેલાં માળે 1-બી બ્‍લોકમાં તૈનાત કરાયું છે. શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુ સવારે 10:00 થી 11:00 વાગ્‍યા દરમિયાન સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે પણ મળી શકશે. તેમનો મોબાઈલ નંબર 08799494040 છે.

Related posts

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્‍ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

દમણ-દીવમાં પણ જમીનના ટોચમર્યાદા ધારાનો થનારો અમલ

vartmanpravah

Leave a Comment