Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ કરી છે. જેમનું કાર્યાલય સેલવાસ મ્‍યુનિસિપલ ભવનના પહેલાં માળે 1-બી બ્‍લોકમાં તૈનાત કરાયું છે. શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુ સવારે 10:00 થી 11:00 વાગ્‍યા દરમિયાન સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે પણ મળી શકશે. તેમનો મોબાઈલ નંબર 08799494040 છે.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment