October 31, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ કરી છે. જેમનું કાર્યાલય સેલવાસ મ્‍યુનિસિપલ ભવનના પહેલાં માળે 1-બી બ્‍લોકમાં તૈનાત કરાયું છે. શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુ સવારે 10:00 થી 11:00 વાગ્‍યા દરમિયાન સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે પણ મળી શકશે. તેમનો મોબાઈલ નંબર 08799494040 છે.

Related posts

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

‘મોદી જે માણુસ છે, ભાજપને મત ઓદેવા… ‘ આદિવાસી ગીતમાં ભાજપ માટે ઉમટેલો પ્રેમ

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment