April 28, 2024
Vartman Pravah
Other

વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવા માટે સંચાલકોની માંગ

 

 

 

કોરોના ગાઈડલાઈન પાલન અને પ૦ ટકાની હાજરી અંગે સંચાલકોઍ બાંહેધરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)

વાપી, તા.૦૮ : કોરોનાના સંક્રમણને લઈ ગત વર્ષે નવરાત્રી સહિતના તમામ તહેવાર બંધ રહ્ના હતા. તેથી જિલ્લામાં ચાલતા ગરબા ક્લાસિસ પણ બંધ હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી ચૂક્યુ છે. ત્યારે ગરબા ક્લાસીસ સંચાલકોઍ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગરબા ક્લાસ ચાલુ કરવાની માંગણી કરી હતી. વલસાડ સહિત જિલ્લામાં ૭૦ જેટલા ગરબા ક્લાસીસ કાર્યરત છે. ગયા વર્ષે બંધ રહેલા તેથી આ વર્ષે ક્લાસ ચાલુ કરવા અંગેની માંગ કરી સંચાલકોઍ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ગરબાથી ફીટનેશ વધશે તેવું જણાવી સંચાલકોઍ જણાવ્યું હતું કે, ગત વર્ષે ક્લાસ બંધ હોવાથી આર્થિક ભીંસ સંચાલકો અનુભવી રહ્ના છે. અમો કોરોનાની ગાઈડ લાઈન મુજબ પ૦ ટકા સંખ્યા સાથે ગરબા ક્લાસ ચાલુ કરવાની ચાલુ રાખીશુ. બીજુ સુરત નવસારી વગેરે જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવાની પરમીશન અપાઈ છે તે મુજબ વલસાડ જિલ્લાને પણ પરમીશન મળે તેવી માંગ કરી છે.

Related posts

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

vartmanpravah

Leave a Comment