Vartman Pravah
Other

વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવા માટે સંચાલકોની માંગ

 

 

 

કોરોના ગાઈડલાઈન પાલન અને પ૦ ટકાની હાજરી અંગે સંચાલકોઍ બાંહેધરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)

વાપી, તા.૦૮ : કોરોનાના સંક્રમણને લઈ ગત વર્ષે નવરાત્રી સહિતના તમામ તહેવાર બંધ રહ્ના હતા. તેથી જિલ્લામાં ચાલતા ગરબા ક્લાસિસ પણ બંધ હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી ચૂક્યુ છે. ત્યારે ગરબા ક્લાસીસ સંચાલકોઍ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગરબા ક્લાસ ચાલુ કરવાની માંગણી કરી હતી. વલસાડ સહિત જિલ્લામાં ૭૦ જેટલા ગરબા ક્લાસીસ કાર્યરત છે. ગયા વર્ષે બંધ રહેલા તેથી આ વર્ષે ક્લાસ ચાલુ કરવા અંગેની માંગ કરી સંચાલકોઍ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ગરબાથી ફીટનેશ વધશે તેવું જણાવી સંચાલકોઍ જણાવ્યું હતું કે, ગત વર્ષે ક્લાસ બંધ હોવાથી આર્થિક ભીંસ સંચાલકો અનુભવી રહ્ના છે. અમો કોરોનાની ગાઈડ લાઈન મુજબ પ૦ ટકા સંખ્યા સાથે ગરબા ક્લાસ ચાલુ કરવાની ચાલુ રાખીશુ. બીજુ સુરત નવસારી વગેરે જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવાની પરમીશન અપાઈ છે તે મુજબ વલસાડ જિલ્લાને પણ પરમીશન મળે તેવી માંગ કરી છે.

Related posts

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

Leave a Comment