December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ભારતમાં 21મે નો દિવસ એન્‍ટી ટેરેરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા બાદ રાષ્‍ટ્રીય સ્‍તરે તા.21 મી મે 1991 થી એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ યુનિટના પદાધિકારીઓ અને જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. રાષ્‍ટ્રમાં સામાજીક શાંતિ અને સલામતિ જાળવવા માટે તેમાં યોગદાન આપવા માટે હોમગાર્ડ યુનિટે શપથ ગ્રહણ કર્યા હતા. એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી રાજ્‍યની તમામ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં જે તે જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment