Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ભારતમાં 21મે નો દિવસ એન્‍ટી ટેરેરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા બાદ રાષ્‍ટ્રીય સ્‍તરે તા.21 મી મે 1991 થી એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ યુનિટના પદાધિકારીઓ અને જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. રાષ્‍ટ્રમાં સામાજીક શાંતિ અને સલામતિ જાળવવા માટે તેમાં યોગદાન આપવા માટે હોમગાર્ડ યુનિટે શપથ ગ્રહણ કર્યા હતા. એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી રાજ્‍યની તમામ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં જે તે જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

Related posts

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ : કાર્યવાહી માટે ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment