October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ભારતમાં 21મે નો દિવસ એન્‍ટી ટેરેરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા બાદ રાષ્‍ટ્રીય સ્‍તરે તા.21 મી મે 1991 થી એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ યુનિટના પદાધિકારીઓ અને જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. રાષ્‍ટ્રમાં સામાજીક શાંતિ અને સલામતિ જાળવવા માટે તેમાં યોગદાન આપવા માટે હોમગાર્ડ યુનિટે શપથ ગ્રહણ કર્યા હતા. એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી રાજ્‍યની તમામ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં જે તે જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

Related posts

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment