Vartman Pravah
Otherસેલવાસ

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૮
દાદરા નગર હવેલીમા નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૨૫ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૮૨૭ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૨૦૯ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૩૩ નમૂના લેવામા આવેલ જેમાંથી ૦૧ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ૦૬ દર્દી રીકવર થતા રજા આપવામા આવી હતી. પ્રદેશમાં આજરોજ ૦૧ કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૫૯૬૪ લોકોને વેક્સીન આપવામા આવી છે. પ્રદેશમાં અત્યાર સધુમાં કુલ ૨,૬૨,૪૬૭ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment