Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

સેન્‍ટ્રલમાં જે પાર્ટી દમણ અને દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેને સપોર્ટ આપવા દમણ-દીવના નવનિર્વાચિત સાંસદનો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠકમાં અપક્ષ વિજેતા બનેલા નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, ‘‘મને મોદી કે રાહુલ સાથેકોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી, પરંતુ પ્રદેશમાં ચાલી રહેલી તાનાશાહી સરમુખત્‍યારશાહી, ઈજારાશાહી સામે વિરોધ છે. જેઓ ડગલે ને પગલે લોકશાહીની હત્‍યા કરી હ્યા હતા.”
શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, સેન્‍ટ્રલમાં જેની પણ સરકાર બનશે તેઓ દમણ-દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેમને સપોર્ટ આપવા પોતાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ‘‘હું સત્તા માટે ચૂંટાયો નથી, સત્તા મારા માટે ગૌણ છે.”

Related posts

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment