October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ખાતે બદલીનો આદેશ ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
૧૯૯૬ બેચના આઈ.ઍફ.ઍસ. અધિકારી શ્રી કે. રવિચંદ્રન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુખ્ય વન સંરક્ષક તરીકે કાર્યરત હતા. ઍમને ઍડીશનલ ચીફ કન્ઝર્વેટર અોફ ફોરેસ્ટ તરીકે પે મેટ્રિક્સના લેવલ-૧૫માં રૂ.૧,૮૨,૦૦૦-૨,૨૪,૧૦૦ શ્રેણીમાં બઢતી મળી છે.

Related posts

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

Leave a Comment