October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ વન સંરક્ષકશ્રીના વન્‍યજીવ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, દાનહમાં આગામી 2 ઓક્‍ટોબર, 2024થી 8 ઓક્‍ટોબર,2024 દરમ્‍યાન ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 ઓક્‍ટોબરના રોજ સવારે 8:00 વાગ્‍યે દપાડા સાતમાલીયા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ, 3 ઓક્‍ટોબરે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ડોકમરડીમાં નિબંધ સ્‍પર્ધા, 4 ઓક્‍ટોબરે નક્ષત્ર વન/સીટી ફોરેસ્‍ટ સેલવાસ ખાતે ડ્રોઈંગ સ્‍પર્ધા, 5 ઓક્‍ટોબરે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે વકૃત્‍વ સ્‍પર્ધા, 6 ઓક્‍ટોબરે દપાડા સાતમાલીયામાં નેચર કેમ્‍પ, 7 ઓક્‍ટોબરે બોન્‍તા નેચર ટ્રાઈલ ખાતે પક્ષી ઓળખ કાર્યક્રમ અને 8ઓક્‍ટોબરના રોજ કલા કેન્‍દ્ર ખાતે પ્રશ્નોતરી સ્‍પર્ધા અને સમાપન સમારોહનું કરવામાં આવશે.

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment