April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ વન સંરક્ષકશ્રીના વન્‍યજીવ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, દાનહમાં આગામી 2 ઓક્‍ટોબર, 2024થી 8 ઓક્‍ટોબર,2024 દરમ્‍યાન ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 ઓક્‍ટોબરના રોજ સવારે 8:00 વાગ્‍યે દપાડા સાતમાલીયા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ, 3 ઓક્‍ટોબરે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ડોકમરડીમાં નિબંધ સ્‍પર્ધા, 4 ઓક્‍ટોબરે નક્ષત્ર વન/સીટી ફોરેસ્‍ટ સેલવાસ ખાતે ડ્રોઈંગ સ્‍પર્ધા, 5 ઓક્‍ટોબરે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે વકૃત્‍વ સ્‍પર્ધા, 6 ઓક્‍ટોબરે દપાડા સાતમાલીયામાં નેચર કેમ્‍પ, 7 ઓક્‍ટોબરે બોન્‍તા નેચર ટ્રાઈલ ખાતે પક્ષી ઓળખ કાર્યક્રમ અને 8ઓક્‍ટોબરના રોજ કલા કેન્‍દ્ર ખાતે પ્રશ્નોતરી સ્‍પર્ધા અને સમાપન સમારોહનું કરવામાં આવશે.

Related posts

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment