Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ વન સંરક્ષકશ્રીના વન્‍યજીવ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, દાનહમાં આગામી 2 ઓક્‍ટોબર, 2024થી 8 ઓક્‍ટોબર,2024 દરમ્‍યાન ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 ઓક્‍ટોબરના રોજ સવારે 8:00 વાગ્‍યે દપાડા સાતમાલીયા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ, 3 ઓક્‍ટોબરે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ડોકમરડીમાં નિબંધ સ્‍પર્ધા, 4 ઓક્‍ટોબરે નક્ષત્ર વન/સીટી ફોરેસ્‍ટ સેલવાસ ખાતે ડ્રોઈંગ સ્‍પર્ધા, 5 ઓક્‍ટોબરે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે વકૃત્‍વ સ્‍પર્ધા, 6 ઓક્‍ટોબરે દપાડા સાતમાલીયામાં નેચર કેમ્‍પ, 7 ઓક્‍ટોબરે બોન્‍તા નેચર ટ્રાઈલ ખાતે પક્ષી ઓળખ કાર્યક્રમ અને 8ઓક્‍ટોબરના રોજ કલા કેન્‍દ્ર ખાતે પ્રશ્નોતરી સ્‍પર્ધા અને સમાપન સમારોહનું કરવામાં આવશે.

Related posts

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment