December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: તારીખ 17-10-2024 ના રોજ શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ સલવાવ વાપી દ્વારા પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં સલવાવ ખાતે નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે. જેમાં લાભાર્થી તપાસ કરાવી શકશે. મેડિકલ તેમજ તે દિવસે એક દિવસે મેગા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન રાખેલ છે. સર્વો ભક્‍તોને આ કાર્યક્રમમાં આવવા ભાવભર્યું આમંત્રણ છે.

Related posts

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

દાનહ સેલવાસના આદિવાસી ભવનમાં વિવિધ સ્‍વરોજગારની તાલીમ આપવાના નવતર કાર્યક્રમનો આરંભ

vartmanpravah

Leave a Comment