June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશઃ સાંસદ ઉમેશભાઈ પટેલની શેખી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ‘વર્તમાન પ્રવાહ’ના તા.22મી ઓક્‍ટોબર, 2024ના રોજ પ્રગટ થયેલ સ્‍પેશિયલ કોમેન્‍ટનો નામ લીધા વગર ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ‘‘હું રઘવાયો નહીં, પરંતુ મરણિયો બન્‍યો છું.” તેમણે જણાવ્‍યું હતું કે, દમણ-દીવના લોકોના હિત ઉપર આંચ આવી રહી છે, લોકોના ઘર, દુકાન, મકાન તોડવામાં આવી રહ્યા છે. લોકો વિવશ બનીને મારા ઉપર મીટ માંડીને બેઠા છે કે, ઉમેશ પટેલ કંઇક કરશે. હું તેમના માટે લડી રહ્યો છું. લોકોએ મને ચૂંટીને મોકલ્‍યો છે તેમના માટે લડવું એ મારૂં કામ છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશ. તેમણે લોકોને નિヘંિત બનવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment