March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશઃ સાંસદ ઉમેશભાઈ પટેલની શેખી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ‘વર્તમાન પ્રવાહ’ના તા.22મી ઓક્‍ટોબર, 2024ના રોજ પ્રગટ થયેલ સ્‍પેશિયલ કોમેન્‍ટનો નામ લીધા વગર ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ‘‘હું રઘવાયો નહીં, પરંતુ મરણિયો બન્‍યો છું.” તેમણે જણાવ્‍યું હતું કે, દમણ-દીવના લોકોના હિત ઉપર આંચ આવી રહી છે, લોકોના ઘર, દુકાન, મકાન તોડવામાં આવી રહ્યા છે. લોકો વિવશ બનીને મારા ઉપર મીટ માંડીને બેઠા છે કે, ઉમેશ પટેલ કંઇક કરશે. હું તેમના માટે લડી રહ્યો છું. લોકોએ મને ચૂંટીને મોકલ્‍યો છે તેમના માટે લડવું એ મારૂં કામ છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશ. તેમણે લોકોને નિヘંિત બનવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment