July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ડિજિટલ યુગનો જમાનો હોવા છતાં પણ વેપારીઓ દ્વારા ચોપડાઓમાં કાચી નોંધ રાખવામાં આવતી હોયછે, જેને લઈને વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે કોમ્‍પ્‍યુટરમાં જો કોઈ પ્રોબ્‍લમ થાય તો ડેટા ગુમ થઈ જાય છે જેથી જો ચોપડાઓમાં નોંધ રાખવામાં આવે તે સહેલાઈથી મળી રહે.
સેલવાસના કિરણ બુક સ્‍ટોરના માલિકના જણાવ્‍યા અનુસાર કેટલીક કંપનીવાળાઓ તેમજ જુના વેપારીઓ અને નાના વેપારીઓ ખાસ ચોપડાઓની ખરીદી કરે છે. આમ આજે ધનતેરસના પર્વએ આખો દિવસ વેપારીઓ વિવિધ ખાતાવહીઓ જેવી ચોપડાની ખરીદી કરતા નજરે પડયા હતા.

Related posts

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment