July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

ઐતિહાસિક દીવ કિલ્લાની પણ મહામહિમ રાષ્‍ટ્રપતિએ લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાના કરેલા વિસ્‍તારની પણ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13 : મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે દીવ એરપોર્ટ ખાતે ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આ યુદ્ધ જહાજની મુલાકાત પણ લીધી હતી.
મહામહિમ રાષ્‍ટ્રપતિએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દીવ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. તેમને પ્રશાસન દ્વારા સ્‍મૃતિ ચિહ્ન પણ ભેટ આપવામાં આવ્‍યું હતું. મહામહિમ રાષ્‍ટ્રપતિએ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાઓના કરેલા વિસ્‍તારની સરાહના પણ કરી હતી.

Related posts

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

Leave a Comment