Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

ઐતિહાસિક દીવ કિલ્લાની પણ મહામહિમ રાષ્‍ટ્રપતિએ લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાના કરેલા વિસ્‍તારની પણ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13 : મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે દીવ એરપોર્ટ ખાતે ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આ યુદ્ધ જહાજની મુલાકાત પણ લીધી હતી.
મહામહિમ રાષ્‍ટ્રપતિએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દીવ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. તેમને પ્રશાસન દ્વારા સ્‍મૃતિ ચિહ્ન પણ ભેટ આપવામાં આવ્‍યું હતું. મહામહિમ રાષ્‍ટ્રપતિએ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાઓના કરેલા વિસ્‍તારની સરાહના પણ કરી હતી.

Related posts

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment