July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ તથા દમણ-દીવનું સંરક્ષણ દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્ત્વઃ ભવિષ્‍યની યોજનાઓ અંગે ચિંતન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.26 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફરી એક વખત કેન્‍દ્રિય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનું દેશના સંરક્ષણની દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્‍વ હોવાથી આ બાબતે પણ બંને મહાનુભાવોએ ચિંતન-મંથન કરી ભવિષ્‍યની યોજનાઓને પણ ઓપ આપ્‍યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પહેલાં પણ સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 18મી જુલાઈ, 2024ના રોજ નવનિયુક્‍ત કેન્‍દ્રિય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

vartmanpravah

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment