Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ તથા દમણ-દીવનું સંરક્ષણ દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્ત્વઃ ભવિષ્‍યની યોજનાઓ અંગે ચિંતન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.26 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફરી એક વખત કેન્‍દ્રિય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનું દેશના સંરક્ષણની દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્‍વ હોવાથી આ બાબતે પણ બંને મહાનુભાવોએ ચિંતન-મંથન કરી ભવિષ્‍યની યોજનાઓને પણ ઓપ આપ્‍યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પહેલાં પણ સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 18મી જુલાઈ, 2024ના રોજ નવનિયુક્‍ત કેન્‍દ્રિય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment