October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્‍તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્‍ટન ફળિયા રિંગરોડ વિસ્‍તારમાં સ્‍થિત ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવે છે કે, પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ અથવા અન્‍ય કોઈ સાર્વજનિક સ્‍થળ પર ગેરકાયદેસર નિર્માણ અથવા દબાણ ન કરે. જો કોઈએ પણ ગેરકાયદે અતિક્રમણ કરેલ હોય તો તેઓ સ્‍વયંભૂ હટાવી દે અથવા પાલિકા દ્વારા અતિક્રમણ હટાવવામા આવશે અને એનાપર વિકાસ નિયંત્રણ નિયમ-2014, સામાન્‍ય વિકાસ 2023 અને દાનહ-દમણ-દીવ નગરપાલિકા વિનિયમ 2004 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

Leave a Comment