Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્‍તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્‍ટન ફળિયા રિંગરોડ વિસ્‍તારમાં સ્‍થિત ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવે છે કે, પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ અથવા અન્‍ય કોઈ સાર્વજનિક સ્‍થળ પર ગેરકાયદેસર નિર્માણ અથવા દબાણ ન કરે. જો કોઈએ પણ ગેરકાયદે અતિક્રમણ કરેલ હોય તો તેઓ સ્‍વયંભૂ હટાવી દે અથવા પાલિકા દ્વારા અતિક્રમણ હટાવવામા આવશે અને એનાપર વિકાસ નિયંત્રણ નિયમ-2014, સામાન્‍ય વિકાસ 2023 અને દાનહ-દમણ-દીવ નગરપાલિકા વિનિયમ 2004 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment