March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્‍તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્‍ટન ફળિયા રિંગરોડ વિસ્‍તારમાં સ્‍થિત ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવે છે કે, પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ અથવા અન્‍ય કોઈ સાર્વજનિક સ્‍થળ પર ગેરકાયદેસર નિર્માણ અથવા દબાણ ન કરે. જો કોઈએ પણ ગેરકાયદે અતિક્રમણ કરેલ હોય તો તેઓ સ્‍વયંભૂ હટાવી દે અથવા પાલિકા દ્વારા અતિક્રમણ હટાવવામા આવશે અને એનાપર વિકાસ નિયંત્રણ નિયમ-2014, સામાન્‍ય વિકાસ 2023 અને દાનહ-દમણ-દીવ નગરપાલિકા વિનિયમ 2004 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

Leave a Comment