August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્‍તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્‍ટન ફળિયા રિંગરોડ વિસ્‍તારમાં સ્‍થિત ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવે છે કે, પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ અથવા અન્‍ય કોઈ સાર્વજનિક સ્‍થળ પર ગેરકાયદેસર નિર્માણ અથવા દબાણ ન કરે. જો કોઈએ પણ ગેરકાયદે અતિક્રમણ કરેલ હોય તો તેઓ સ્‍વયંભૂ હટાવી દે અથવા પાલિકા દ્વારા અતિક્રમણ હટાવવામા આવશે અને એનાપર વિકાસ નિયંત્રણ નિયમ-2014, સામાન્‍ય વિકાસ 2023 અને દાનહ-દમણ-દીવ નગરપાલિકા વિનિયમ 2004 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરાતા ચીખલીતાલુકામાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્‍યક્‍ત કરી

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment