July 28, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક)
સેલવાસ, તા. 02
દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા જે શાકભાજીના પાકો કરવામા આવેલા છે એને ઘણું નુકસાન થયેલ છે.
સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર જે કામચલાઉ શાકભાજી માર્કેટ માટે જગ્‍યા ફાળવવામા આવી છે. એમા પવનને કારણે મંડપો તુટી ગયા છે અને મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. દાદરા નગર હવેલીમા 78.4 એમએમ 3.09 ઇંચ વરસાદ પડયો છે.

Related posts

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

Leave a Comment