July 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાની ટીમ દ્વારા ઉપસ્‍થિત દરેકને એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં સરકારની યોજના અંતર્ગત લોકોને અનાજનું જે વિતરણ કરવામા આવે છે જે સંદર્ભે જાણકારી આપવામા આવી હતી.
અનાજની ખરીદીથી લઇ લોકો સુધી પોહ્‍ચાડવાની પ્રક્રિયા અંગે એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ શર્માએ વિસ્‍તળત જાણકારી આપવામા આવી હતી. આ અવસરે સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ એમની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

Leave a Comment