Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાની ટીમ દ્વારા ઉપસ્‍થિત દરેકને એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં સરકારની યોજના અંતર્ગત લોકોને અનાજનું જે વિતરણ કરવામા આવે છે જે સંદર્ભે જાણકારી આપવામા આવી હતી.
અનાજની ખરીદીથી લઇ લોકો સુધી પોહ્‍ચાડવાની પ્રક્રિયા અંગે એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ શર્માએ વિસ્‍તળત જાણકારી આપવામા આવી હતી. આ અવસરે સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ એમની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

Leave a Comment