April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્‍યા કરાયેલી એક અજાણ્‍યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ પિયુશ હરેશ કૃપલાની (ઉ.વ.32) મૂળ રહે. ઉલ્લાસનગર ઠાણે, મહારાષ્‍ટ્રના હોવાની ઓળખ થઈ છે અને મૃતક પોતાનામિત્રને ત્‍યાં દમણ આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૃતકનું મોત માથા અને શરીરના અન્‍ય ભાગોમાં બોથડ પદાર્થથી મારવાથી થયું છે. આ સંદર્ભમાં દમણ પોલીસે આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Related posts

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment