July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્‍યા કરાયેલી એક અજાણ્‍યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ પિયુશ હરેશ કૃપલાની (ઉ.વ.32) મૂળ રહે. ઉલ્લાસનગર ઠાણે, મહારાષ્‍ટ્રના હોવાની ઓળખ થઈ છે અને મૃતક પોતાનામિત્રને ત્‍યાં દમણ આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૃતકનું મોત માથા અને શરીરના અન્‍ય ભાગોમાં બોથડ પદાર્થથી મારવાથી થયું છે. આ સંદર્ભમાં દમણ પોલીસે આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Related posts

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

Leave a Comment