October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્‍યા કરાયેલી એક અજાણ્‍યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ પિયુશ હરેશ કૃપલાની (ઉ.વ.32) મૂળ રહે. ઉલ્લાસનગર ઠાણે, મહારાષ્‍ટ્રના હોવાની ઓળખ થઈ છે અને મૃતક પોતાનામિત્રને ત્‍યાં દમણ આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૃતકનું મોત માથા અને શરીરના અન્‍ય ભાગોમાં બોથડ પદાર્થથી મારવાથી થયું છે. આ સંદર્ભમાં દમણ પોલીસે આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Related posts

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

Leave a Comment