October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના માંદોની ગામે ધોરણ-10અને 1રના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ સારુ લાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકોએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા માંદોની, ચિસદા, બેસદા, વાંસદા, સીંદોની અને ખેડપા ગામના બાળકો ભણવા આવે છે જેઓને કોઈપણ જાતનું ટયુશન મળતું નથી. જેના કારણે શાળાના શિક્ષકોએ પોતે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે અને વાલીઓએ એમના બાળકોને કેવી રીતે એમના કાર્યોનું ધ્‍યાન રાખવામા આવે શિક્ષણ માટે યોગ્‍ય જરૂરી પ્રોત્‍સાહન આપવામા આવે અને પરીક્ષા દરમ્‍યાન વિદ્યાર્થીઓએ શું શું ધ્‍યાનરાખવું એ અંગે જાણકારી આપવામા આવી હતી.આ શિબિરમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

Leave a Comment