Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26
અટલ બિહારી વાજપેયીજી હજુ પણ યુવાનોના પ્રિય અને એમના કર્યો થકી માર્ગદશન મેળવતા યુવાનો અલગ અલગ રીતે સમાજ ઉપયોગી કાર્ય કરી એમના જન્‍મ દિવસને યાદગાર બનાવી આવા યુવાનો સમાજમાં એક અલગ ઓળખ ઉભી કરતા હોય છે. ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવક શ્રી સંજયભાઈ બારિયાએ 104 મી વખત રક્‍તદાનકર્યું એમની સાથે અલી અન્‍સારી અને બીજા છ લોકોએ પણ સ્‍વેચ્‍છાએ રક્‍તદાન કર્યું હતું.

Related posts

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

Leave a Comment