Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

મોટા વાઘછીપામાં સાસરે રહેતા ઘર જમાઇએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

બે સંતાનોના પિતા એવા ઘર જમાઈનો આર્થિક તંગીથી કંટાળી આપઘાત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
મૂળ સુરતનો અને પારડી તાલુકાના મોટાવાઘછીપાના રોહિતવાસ ખાતે ઘર જમાઈ તરીકે રહેતો વિજયભાઈ નટુભાઈ બાવાજી ઉ.વ.38એ ગત બુધવારે બપોરે સાસરીના ઘરેલોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો જીવન ટૂંકાવ્‍યું હતું.
બનાવની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક તેમને નીચે ઉતારી સારવાર માટે ડોકટર બોલાવતા ડોક્‍ટરે વિજયભાઇને મળત જાહેર કર્યા હતા.
વિજયભાઈ ઘરમાં સૂતેલા હોય બપોરે 2થી 4ના સમયમાં ફાંસો ખાધો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.છેલ્લા કેટલાય સમયથી બેકાર એવા બે સંતાનોના પિતા વિજયભાઈ ને કોઈ કામ ધંધો નહી મળતા માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું
પારડી પોલીસે લાશનો કબજો લઇ પારડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ આવ્‍યા હતા. જ્‍યાં પીએમ કરાવી વધુ તપાસ બીટ જમાદાર નીતિનભાઈ આહિરે હાથ ધરી છે.

Related posts

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment