Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા ચેતશ પંડયાને ત્‍યાં પોષ મહિનાની નવરાત્રીના નવ ઘટના સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે અષ્ટમીનો હવન કરવામાં આવ્‍યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. કોવિડ નિયમોને ધ્‍યાનમાં રાખી હવન કાર્યક્રમ ટૂંકમા જ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ પોષ મહિનાની સાથે ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં માતૃકા સ્‍થાપન કરવું શુભ ગણવામાં આવે છે. સોસાયટીમાં યોજાયેલ આઠમના હવનમાં કોવિડ-19ના નીતિ-નિયમો અનુસાર ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય ગણિત દિવસ-2022ની ઉજવણી

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

Leave a Comment