Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા ચેતશ પંડયાને ત્‍યાં પોષ મહિનાની નવરાત્રીના નવ ઘટના સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે અષ્ટમીનો હવન કરવામાં આવ્‍યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. કોવિડ નિયમોને ધ્‍યાનમાં રાખી હવન કાર્યક્રમ ટૂંકમા જ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ પોષ મહિનાની સાથે ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં માતૃકા સ્‍થાપન કરવું શુભ ગણવામાં આવે છે. સોસાયટીમાં યોજાયેલ આઠમના હવનમાં કોવિડ-19ના નીતિ-નિયમો અનુસાર ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment