Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં ધરમપુર તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ મંડળ માલનપાડા હાઈસ્‍કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને ધાબળા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા દીપ પ્રાગટય કરીવિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી ધાબળા વિતરણ કરવામાં આવ્‍યું હતુ.
શ્રી માંગીલાલ શર્મા હરીશ આર્ટ, શ્રી ખુશાલભાઈ વાઢુ -પૂર્વ સૈનિક બાબરખડક, શ્રી જ્‍યેન્‍દ્ર ગાંવિત -આદિવાસી નેતા અને સરપંચ મનાલા, શ્રી મંગુભાઈ ગાંવિત- સામાજીક કાર્યકર નાનાપોંઢા, શ્રી મહેશભાઈ અને શ્રી કંચનભાઈ પટેલ-નવીનગરી પ્રાથમિક શાળા સંસ્‍થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ જાદવ વગરે ઉપસ્‍થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ચૌધરી દ્વારા દાતાઓ અને મહેમાનોનું સન્‍માન સાથે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

Leave a Comment