April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસના વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલની પાછળ આવેલ ફ્રુટગલીમાં મોડીરાત્રે કોઈક કારણસર અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.
સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના ઘર નજીક એક દુકાનમાં આગ લાગેલી જોતા ત્‍યાંથી ગાડીમાં પસાર થઇ રહેલ પ્રમુખે ફ્રૂટના દુકાનદારને અને સાથે ફાયર વિભાગને તાત્‍કાલિક ફોન કરી જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અડધો કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. દુકાનદાર લાલચંદ મોર્યાના જણાવ્‍યા અનુસાર આખી દુકાન ફ્રૂટથી ભરેલી હતી. જે આખી દુકાન સાથે બળીને રાખ થઈ ગયુ છે જેને કારણે હજારો રૂપિયાનું નુકસાન થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના અવસરે ગાંધીમય બનેલું સમસ્‍ત લક્ષદ્વીપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રભાત ફેરીમાં લોકોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment