December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવ રૂરલ ડેવલોપમેન્‍ટ વિભાગ દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત દાનહમા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.
પ્રદેશની દરેક પંચાયતોમા નોડલ અધિકારી અને પંચાયત સુપરવાઈઝર ઓફીસરનીઅધ્‍યક્ષતામા પંચાયત વિસ્‍તારમા ચાલીઓ હોટલ,બાર અને રેસ્‍ટોરન્‍ટ ટુરીસ્‍ટ લોકેશન ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામા આવ્‍યુ હતું. આ સાથે અધિકારીઓ દ્વારા હોટલો અને ચાલીઓની આજુબાજુ જ્‍યાં જ્‍યાં કચરો દેખાયો તેવા લોકોને નોટિસ આપવામા આવી હતી.
નરોલી પંચાયત ખાતે આઇએફએસ અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલ, જીલ્લા પંચાયત ડીપીઓ શ્રી મિથુન રાણા, સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, પ્રભારી શ્રી યોગેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો કર્મચારીઓ ગ્રામજનોએ સ્‍વચ્‍છતા અભિયાનમા ભાગ લીધો હતો.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

Leave a Comment