September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવ રૂરલ ડેવલોપમેન્‍ટ વિભાગ દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત દાનહમા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.
પ્રદેશની દરેક પંચાયતોમા નોડલ અધિકારી અને પંચાયત સુપરવાઈઝર ઓફીસરનીઅધ્‍યક્ષતામા પંચાયત વિસ્‍તારમા ચાલીઓ હોટલ,બાર અને રેસ્‍ટોરન્‍ટ ટુરીસ્‍ટ લોકેશન ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામા આવ્‍યુ હતું. આ સાથે અધિકારીઓ દ્વારા હોટલો અને ચાલીઓની આજુબાજુ જ્‍યાં જ્‍યાં કચરો દેખાયો તેવા લોકોને નોટિસ આપવામા આવી હતી.
નરોલી પંચાયત ખાતે આઇએફએસ અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલ, જીલ્લા પંચાયત ડીપીઓ શ્રી મિથુન રાણા, સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, પ્રભારી શ્રી યોગેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો કર્મચારીઓ ગ્રામજનોએ સ્‍વચ્‍છતા અભિયાનમા ભાગ લીધો હતો.

Related posts

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment