March 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭ : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્ના છે. જેના કારણે શહેરી વિસ્તાર સાથે ગામડાઓમા જાગૃતિ જોવા મળી રહી છે ઍની સામે નરોલી પંચાયતમા પંચાયત કર્મચારીઓ દ્વારા ગટરો નાળાઓની સફાઈ ચાલી રહી છે ઍની સામે નરોલી ગામમાં મોટી સંખ્યામા માર્બલના ઍકમો જોવા મળે છે તેઓ દ્વારા માર્બલ ઘસ્યા બાદ જે પાવડર નીકળે છે ઍ ઍમની કંપનીથી થોડે દુર ખુલ્લેઆમ ટ્રકમા ભરી ખાલી કરી જાય છે.
આ સફેદ પાવડરના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને પણ તકલીફ પડે છે અને આ પાવડર ચોમાસા દરમ્યાન નજીકના બોર અને નદી નાળામા ભળી જાય છે જેને કારણે હાલમા પીવાના પાણીમા પણ ઍની અસર જોવા મળી રહી છે પાણી ઍકદમ ચીકણાશ વાળુ આવતુ હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્ના છે. સ્થાનિક પ્રશાનસ અને પંચાયત દ્વારા આવા ઘનકચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે ઍવી સ્થાનિકોની માંગ છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

Leave a Comment