Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્‍થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્‍પહાર અર્પણ કરી પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. ત્‍યારબાદ તેમણે શિવાજી મહારાજની કાર્યશૈલીને સાથે લઈને ચાલવાની વાત કરી હતી અને દરેક શિવ સૈનિકો, કાર્યકર્તાઓનો આભારવ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે દાનહ અને દમણ દીવ પ્રદેશ શિવસેના દ્વારા તિથિ મુજબ આગામી 22 માર્ચના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ ઉજવવાની પણ જાહેરાત કર હતી.

Related posts

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment