Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અખબારી યાદી મુજબ પાલિકા વિસ્‍તારમાં રસ્‍તાઓની આજુબાજુ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરવામાંઆવેલ હોય તો પોતે જાતે જ પંદર દિવસની અંદર હટાવી દેવા, નહિતર આવા ગેરકાયદેસર બાંધકામો કે અતિક્રમણ કરવામાં આવેલ હોય તેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ દમણ દીવ નગર પાલિકા વિનિયમન 2004ના અંતર્ગત નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

Leave a Comment